Skip to content
Methodist Church Nadiad

કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૧૮

અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે.

કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૧૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Corinthians 15:18
Then they also who are fallen asleep in Christ have perished.
हिन्दी1 कुरिन्थियों १५:१८
वरन् जो मसीह में सो गए हैं, वे भी नाश हुए।

સંદર્ભમાં

૧૬કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

૧૭અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.

૧૮અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે.

૧૯જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.

૨૦પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.