કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૬
જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 15:26
- The last enemy that will be abolished is death.
- हिन्दी — 1 कुरिन्थियों १५:२६
- सबसे अन्तिम बैरी जो नाश किया जाएगा वह मृत्यु है ।
સંદર્ભમાં
૨૪જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે.
૨૫કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.
૨૬જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.
૨૭કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, ‘સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.’”
૨૮પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.
