પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૩
તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 19:23
- About that time there arose no small disturbance concerning the Way.
- हिन्दी — प्रेरितों के काम १९:२३
- उस समय उस पन्थ के विषय में बड़ा हुल्लड़ हुआ।
સંદર્ભમાં
૨૧એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”
૨૨તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
૨૩તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
૨૪દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
૨૫તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
