યશાયા ૨:૧૮
મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.યશાયા ૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 2:18
- The idols shall utterly pass away.
- हिन्दी — यशायाह २:१८
- मूरतें सब की सब नष्ट हो जाएँगी।
સંદર્ભમાં
૧૬અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.
૧૭તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
૧૮મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.
૧૯યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
૨૦તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
