Skip to content
Methodist Church Nadiad
યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

યશાયા ૪૮:૨૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishIsaiah 48:22
“There is no peace”, says the LORD, “for the wicked.”
हिन्दीयशायाह ४८:२२
“दुष्टों के लिये कुछ शान्ति नहीं,” यहोवा का यही वचन है।

સંદર્ભમાં

૨૦બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.

૨૧તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.

૨૨યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.