Skip to content
Methodist Church Nadiad
પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,

યર્મિયા ૭:૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJeremiah 7:1
The word that came to Jeremiah from the LORD, saying,
हिन्दीयिर्मयाह ७:१
जो वचन यहोवा की ओर से यिर्मयाह के पास पहुँचा वह यह है:

સંદર્ભમાં

પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,

“યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.

સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.