નીતિવચનો ૧:૭
યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.નીતિવચનો ૧:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 1:7
- The fear of the LORD is the beginning of knowledge, but the foolish despise wisdom and instruction.
- हिन्दी — नीतिवचन १:७
- यहोवा का भय मानना बुद्धि का मूल है ; बुद्धि और शिक्षा को मूर्ख लोग ही तुच्छ जानते हैं।
સંદર્ભમાં
૫જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
૬કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
૭યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
૮મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
૯તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
