નીતિવચનો ૫:૨૩
કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.નીતિવચનો ૫:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 5:23
- He will die for lack of instruction. In the greatness of his folly, he will go astray.
- हिन्दी — नीतिवचन ५:२३
- वह अनुशासन का पालन न करने के कारण मर जाएगा, और अपनी ही मूर्खता के कारण भटकता रहेगा।
સંદર્ભમાં
૨૧માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.
૨૨દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે; અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે.
૨૩કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.
