ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩
જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:43
- Whoever is wise will pay attention to these things. They will consider the loving kindnesses of the LORD.
- हिन्दी — भजन संहिता १०७:४३
- जो कोई बुद्धिमान हो, वह इन बातों पर ध्यान करेगा; और यहोवा की करुणा के कामों पर ध्यान करेगा।
સંદર્ભમાં
૪૧પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
૪૨તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
૪૩જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.
