ગીતશાસ્ત્ર ૧૧૨:૬
કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.ગીતશાસ્ત્ર ૧૧૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 112:6
- For he will never be shaken. The righteous will be remembered forever.
- हिन्दी — भजन संहिता ११२:६
- वह तो सदा तक अटल रहेगा; धर्मी का स्मरण सदा तक बना रहेगा।
સંદર્ભમાં
૪ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે .
૫જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
૬કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
૭તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
૮તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
