ગીતશાસ્ત્ર ૩૦:૬
હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”ગીતશાસ્ત્ર ૩૦:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 30:6
- As for me, I said in my prosperity, “I shall never be moved.”
- हिन्दी — भजन संहिता ३०:६
- मैंने तो अपने चैन के समय कहा था, कि मैं कभी नहीं टलने का।
સંદર્ભમાં
૪હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
૫તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
૬હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”
૭હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
૮હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
