Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૯૪:૧૧

યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.

ગીતશાસ્ત્ર ૯૪:૧૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 94:11
The LORD knows the thoughts of man, that they are futile.
हिन्दीभजन संहिता ९४:११
यहोवा मनुष्य की कल्पनाओं को तो जानता है कि वे मिथ्या हैं। (1 कुरि. 3:20)

સંદર્ભમાં

જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?

૧૦જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.

૧૧યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.

૧૨હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.

૧૩દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.