ગીતશાસ્ત્ર ૯૪:૧૧
યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.ગીતશાસ્ત્ર ૯૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 94:11
- The LORD knows the thoughts of man, that they are futile.
- हिन्दी — भजन संहिता ९४:११
- यहोवा मनुष्य की कल्पनाओं को तो जानता है कि वे मिथ्या हैं। (1 कुरि. 3:20)
સંદર્ભમાં
૯જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
૧૦જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
૧૧યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
૧૨હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
૧૩દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
