ગીતશાસ્ત્ર ૯૪:૬
તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.ગીતશાસ્ત્ર ૯૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 94:6
- They kill the widow and the alien, and murder the fatherless.
- हिन्दी — भजन संहिता ९४:६
- वे विधवा और परदेशी का घात करते, और अनाथों को मार डालते हैं;
સંદર્ભમાં
૪તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.
૫હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.
૬તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
૭તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
૮હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
