Skip to content
Methodist Church Nadiad

રોમનોને પત્ર ૩:૩૧

ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

રોમનોને પત્ર ૩:૩૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishRomans 3:31
Do we then nullify the law through faith? May it never be! No, we establish the law.
हिन्दीरोमियों ३:३१
तो क्या हम व्यवस्था को विश्वास के द्वारा व्यर्थ ठहराते हैं ? कदापि नहीं! वरन् व्यवस्था को स्थिर करते हैं।

સંદર્ભમાં

૨૯નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;

૩૦કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.

૩૧ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.