Skip to content
Methodist Church Nadiad

રોમનોને પત્ર ૮:૬

દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.

રોમનોને પત્ર ૮:૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishRomans 8:6
For the mind of the flesh is death, but the mind of the Spirit is life and peace;
हिन्दीरोमियों ८:६
शरीर पर मन लगाना तो मृत्यु है, परन्तु आत्मा पर मन लगाना जीवन और शान्ति है।

સંદર્ભમાં

કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.

કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.

દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.

કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.

અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.