રોમનોને પત્ર ૮:૬
દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.રોમનોને પત્ર ૮:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 8:6
- For the mind of the flesh is death, but the mind of the Spirit is life and peace;
- हिन्दी — रोमियों ८:६
- शरीर पर मन लगाना तो मृत्यु है, परन्तु आत्मा पर मन लगाना जीवन और शान्ति है।
સંદર્ભમાં
૪કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
૫કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
૬દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
૭કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
૮અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
