પિતરનો પહેલો પત્ર ૧:૨૫
પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.પિતરનો પહેલો પત્ર ૧:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 1:25
- but the Lord’s word endures forever.” This is the word of Good News which was preached to you.
- हिन्दी — 1 पतरस १:२५
- परन्तु प्रभु का वचन युगानुयुग स्थिर रहता है ।” और यह ही सुसमाचार का वचन है जो तुम्हें सुनाया गया था। (लूका 16:17, 1 यूह. 1:1, यशा. 40:8)
સંદર્ભમાં
૨૩કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.
૨૪કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
૨૫પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.
