પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૪
પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 14:24
- They passed through Pisidia and came to Pamphylia.
- हिन्दी — प्रेरितों के काम १४:२४
- और पिसिदिया से होते हुए वे पंफूलिया में पहुँचे;
સંદર્ભમાં
૨૨શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
૨૩તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.
૨૪પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
૨૫અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
૨૬પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
