Skip to content
Methodist Church Nadiad
શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?

અયૂબ ૧૫:૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJob 15:3
Should he reason with unprofitable talk, or with speeches with which he can do no good?
हिन्दीअय्यूब १५:३
क्या वह निष्फल वचनों से, या व्यर्थ बातों से वाद-विवाद करे?

સંદર્ભમાં

પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,

“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?

શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?

હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,

કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.