અયૂબ ૮:૨૦
ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.અયૂબ ૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 8:20
- “Behold, God will not cast away a blameless man, neither will he uphold the evildoers.
- हिन्दी — अय्यूब ८:२०
- “देख, परमेश्वर न तो खरे मनुष्य को निकम्मा जानकर छोड़ देता है , और न बुराई करनेवालों को सम्भालता है।
સંદર્ભમાં
૧૮જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’
૧૯જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે; અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.
૨૦ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.
૨૧હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે. અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
૨૨તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે અને દુર્જનોનો તંબુ નાશ પામશે.”
