Skip to content
Methodist Church Nadiad
પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;

યોહાન ૧૬:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJohn 16:9
about sin, because they don’t believe in me;
हिन्दीयूहन्ना १६:९
पाप के विषय में इसलिए कि वे मुझ पर विश्वास नहीं करते;

સંદર્ભમાં

તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;

પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;

૧૦ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;

૧૧ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.