લૂક ૧:૪૫
જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.લૂક ૧:૪૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:45
- Blessed is she who believed, for there will be a fulfillment of the things which have been spoken to her from the Lord!”
- हिन्दी — लूका १:४५
- और धन्य है, वह जिसने विश्वास किया कि जो बातें प्रभु की ओर से उससे कही गई, वे पूरी होंगी।”
સંદર્ભમાં
૪૩એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
૪૪કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
૪૫જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
૪૬મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
૪૭અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
