Skip to content
Methodist Church Nadiad
ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.

માથ્થી ૧૨:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishMatthew 12:9
He departed from there and went into their synagogue.
हिन्दीमत्ती १२:९
वहाँ से चलकर वह उनके आराधनालय में आया।

સંદર્ભમાં

વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.

કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”

ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.

૧૦ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”

૧૧ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.