ગીતશાસ્ત્ર ૧૦૯:૩૧
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.ગીતશાસ્ત્ર ૧૦૯:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 109:31
- For he will stand at the right hand of the needy, to save him from those who judge his soul.
- हिन्दी — भजन संहिता १०९:३१
- क्योंकि वह दरिद्र की दाहिनी ओर खड़ा रहेगा, कि उसको प्राणदण्ड देनेवालों से बचाए।
સંદર્ભમાં
૨૯મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
૩૦હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
૩૧કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
