ગીતશાસ્ત્ર ૧૧૯:૩
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.ગીતશાસ્ત્ર ૧૧૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 119:3
- Yes, they do nothing wrong. They walk in his ways.
- हिन्दी — भजन संहिता ११९:३
- फिर वे कुटिलता का काम नहीं करते, वे उसके मार्गों में चलते हैं।
સંદર્ભમાં
૧જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
૨જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
૩તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
૪તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
૫તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
