ગીતશાસ્ત્ર ૧૯:૨
દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.ગીતશાસ્ત્ર ૧૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 19:2
- Day after day they pour out speech, and night after night they display knowledge.
- हिन्दी — भजन संहिता १९:२
- दिन से दिन बातें करता है, और रात को रात ज्ञान सिखाती है।
સંદર્ભમાં
૧આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
૨દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
૩ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
૪તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
