ગીતશાસ્ત્ર ૯૭:૧૧
ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.ગીતશાસ્ત્ર ૯૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 97:11
- Light is sown for the righteous, and gladness for the upright in heart.
- हिन्दी — भजन संहिता ९७:११
- धर्मी के लिये ज्योति, और सीधे मनवालों के लिये आनन्द बोया गया है।
સંદર્ભમાં
૯કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
૧૦હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો ! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
૧૧ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
૧૨હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો .
