કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૨
પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:32
- The spirits of the prophets are subject to the prophets,
- हिन्दी — 1 कुरिन्थियों १४:३२
- और भविष्यद्वक्ताओं की आत्मा भविष्यद्वक्ताओं के वश में है।
સંદર્ભમાં
૩૦પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
૩૧તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
૩૨પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
૩૩ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
૩૪સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
