Skip to content
Methodist Church Nadiad

કરિંથીઓને બીજો પત્ર ૩:૮

તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

કરિંથીઓને બીજો પત્ર ૩:૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Corinthians 3:8
won’t service of the Spirit be with much more glory?
हिन्दी2 कुरिन्थियों ३:८
तो आत्मा की वाचा और भी तेजोमय क्यों न होगी?

સંદર્ભમાં

તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.

અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.

તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!

૧૦અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.