પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૩
આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 23:13
- There were more than forty people who had made this conspiracy.
- हिन्दी — प्रेरितों के काम २३:१३
- जिन्होंने यह शपथ खाई थी, वे चालीस जन से अधिक थे।
સંદર્ભમાં
૧૧તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
૧૨દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
૧૩આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
૧૪તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
૧૫માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
