હઝકિયેલ ૩૪:૭
માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:હઝકિયેલ ૩૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 34:7
- “‘Therefore, you shepherds, hear the LORD’s word:
- हिन्दी — यहेजकेल ३४:७
- “इस कारण, हे चरवाहों, यहोवा का वचन सुनो:
સંદર્ભમાં
૫તેઓ ઘેંટાપાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.
૬મારાં ટોળું દરેક પર્વતો પર તથા દરેક ટેકરીઓ પર રખડતાં ફરે છે, તે ઘેટાં આખી પૃથ્વીની સપાટી પર વેરવિખેર થઈ ગયાં છે. તેઓને શોધનાર કોઈ નથી.”
૭માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:
૮પ્રભુ યહોવાહ કહે છે, “મારા જીવના સમ” “મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેંટાપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેંટાપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી.”
૯તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,
