Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮

પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.

ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 107:28
Then they cry to the LORD in their trouble, and he brings them out of their distress.
हिन्दीभजन संहिता १०७:२८
तब वे संकट में यहोवा की दुहाई देते हैं, और वह उनको सकेती से निकालता है।

સંદર્ભમાં

૨૬મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.

૨૭તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.

૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.

૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.