ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.ગીતશાસ્ત્ર ૧૦૭:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 107:28
- Then they cry to the LORD in their trouble, and he brings them out of their distress.
- हिन्दी — भजन संहिता १०७:२८
- तब वे संकट में यहोवा की दुहाई देते हैं, और वह उनको सकेती से निकालता है।
સંદર્ભમાં
૨૬મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
૨૭તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
૨૮પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
૨૯તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
૩૦પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
