યર્મિયાનો વિલાપ ૩:૩૧
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!યર્મિયાનો વિલાપ ૩:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:31
- For the Lord will not cast off forever.
- हिन्दी — विलापगीत ३:३१
- क्योंकि प्रभु मन से सर्वदा उतारे नहीं रहता,
સંદર્ભમાં
૨૯તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
૩૦જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
૩૧કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
૩૨કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
