યર્મિયાનો વિલાપ ૩:૩૩
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.યર્મિયાનો વિલાપ ૩:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:33
- For he does not afflict willingly, nor grieve the children of men.
- हिन्दी — विलापगीत ३:३३
- क्योंकि वह मनुष्यों को अपने मन से न तो दबाता है और न दुःख देता है।
સંદર્ભમાં
૩૧કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
૩૨કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
૩૪પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
