યર્મિયાનો વિલાપ ૩:૩૨
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.યર્મિયાનો વિલાપ ૩:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:32
- For though he causes grief, yet he will have compassion according to the multitude of his loving kindnesses.
- हिन्दी — विलापगीत ३:३२
- चाहे वह दुःख भी दे, तो भी अपनी करुणा की बहुतायत के कारण वह दया भी करता है;
સંદર્ભમાં
૩૦જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
૩૧કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
૩૨કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
૩૪પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
