Skip to content
Methodist Church Nadiad

યર્મિયાનો વિલાપ ૩:૩૭

પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

યર્મિયાનો વિલાપ ૩:૩૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishLamentations 3:37
Who is he who says, and it comes to pass, when the Lord doesn’t command it?
हिन्दीविलापगीत ३:३७
यदि यहोवा ने आज्ञा न दी हो, तब कौन है कि वचन कहे और वह पूरा हो जाए?

સંદર્ભમાં

૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,

૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?

૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?

૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.