Skip to content
Methodist Church Nadiad

યર્મિયાનો વિલાપ ૩:૩૮

પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?

યર્મિયાનો વિલાપ ૩:૩૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishLamentations 3:38
Doesn’t evil and good come out of the mouth of the Most High?
हिन्दीविलापगीत ३:३८
विपत्ति और कल्याण, क्या दोनों परमप्रधान की आज्ञा से नहीं होते?

સંદર્ભમાં

૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?

૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?

૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?

૪૦આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.