Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૯૧:૫

રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,

ગીતશાસ્ત્ર ૯૧:૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 91:5
You shall not be afraid of the terror by night, nor of the arrow that flies by day,
हिन्दीभजन संहिता ९१:५
तू न रात के भय से डरेगा, और न उस तीर से जो दिन को उड़ता है,

સંદર્ભમાં

કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.

તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.

રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,

અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.

તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.