ગીતશાસ્ત્ર ૯૧:૫
રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,ગીતશાસ્ત્ર ૯૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:5
- You shall not be afraid of the terror by night, nor of the arrow that flies by day,
- हिन्दी — भजन संहिता ९१:५
- तू न रात के भय से डरेगा, और न उस तीर से जो दिन को उड़ता है,
સંદર્ભમાં
૩કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
૪તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
૫રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
૬અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
૭તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
