Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૯૧:૬

અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.

ગીતશાસ્ત્ર ૯૧:૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 91:6
nor of the pestilence that walks in darkness, nor of the destruction that wastes at noonday.
हिन्दीभजन संहिता ९१:६
न उस मरी से जो अंधेरे में फैलती है, और न उस महारोग से जो दिन-दुपहरी में उजाड़ता है।

સંદર્ભમાં

તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.

રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,

અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.

તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.

તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.