રોમનોને પત્ર ૨:૮
પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,રોમનોને પત્ર ૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 2:8
- but to those who are self-seeking and don’t obey the truth, but obey unrighteousness, will be wrath, indignation,
- हिन्दी — रोमियों २:८
- पर जो स्वार्थी हैं और सत्य को नहीं मानते, वरन् अधर्म को मानते हैं, उन पर क्रोध और कोप पड़ेगा।
સંદર્ભમાં
૬તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
૭એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.
૮પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
૯તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
૧૦પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
