પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૧
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 15:31
- When they had read it, they rejoiced over the encouragement.
- हिन्दी — प्रेरितों के काम १५:३१
- और वे पढ़कर उस उपदेश की बात से अति आनन्दित हुए।
સંદર્ભમાં
૨૯એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
૩૦પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
૩૧તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
૩૩તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
