Skip to content
Methodist Church Nadiad

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૩

તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishActs 15:33
After they had spent some time there, they were dismissed in peace from the brothers to the apostles.
हिन्दीप्रेरितों के काम १५:३३
वे कुछ दिन रहकर भाइयों से शान्ति के साथ विदा हुए कि अपने भेजनेवालों के पास जाएँ।

સંદર્ભમાં

૩૧તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.

૩૨યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.

૩૩તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

૩૪પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું

૩૫પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.